લવ ની ભવાઈ પાર્ટ 74
એ સાહેબ,
【આજ કાલ નો પ્રેમ કેવો છે】
જ્યારે મન થાય ત્યારે હસાવી જાય છે,
જ્યારે મન થાય ત્યારે રડાવી જાય છે.
જ્યારે મન થાય ત્યારે રડાવી જાય છે.
જ્યારે મન થાય ત્યારે કરે છે લોકો,
જ્યારે મન થાય ત્યારે ભુલાવી દેશે લોકો.
જ્યારે મન થાય ત્યારે ભુલાવી દેશે લોકો.
આપણા દિલ સાથે રમકડાં ની જેમ ખૂબ રમી જાય છે,
અને જ્યારે મન ભરાઈ જાય ત્યારે દિલ તોડી ને જાય છે.
★★【પડછાયો】★★
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો