લવ ની ભવાઈ પાર્ટ 99
【કલિયુગ ના સંતાન】
એ સાહેબ,
લાત મારવાની આદત તો બાળક ને માં ના પેટ માં હોય ત્યારથી હોય છે,
પણ ફરક બસ એટલો જ હોય છે કે પેટ માં હોય ને લાત મારે ત્યારે માં બાપ હરખ થી નથી સમાતા અને ઘડપણમાં લાત મારે ત્યારે આંસુ નથી રોકાતા સાહેબ આવા માણશો નો આ કલિયુગમાં કોઈ તબીબ પણ ઈલાજ નથી કરી શકતા.
~★★【પડછાયો】~★★
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો