પુરાની યાદે પાર્ટ 15 (કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો).
એ સાહેબ,
માણસ ની ફિતરત માં એક Selfishness હોય છે હમેશા આજ સુધુ દુનિયામાં કોઈ એવું નથી મળિયું કે જે પોતે Selfish ના હોય.એટલે જ્યારે તમે કોઈ ને બહુજ પ્રેમ કરતા હોય ત્યારે તેને તમારી ખરાબ આદત કે ખરાબ કામ પણ સારા લાગે છે.
અને જ્યારે તે જ વ્યક્તિ તમને નફરત કરતી હશે ત્યારે તમે ગમે તેટલું સાચું બોલો ગમે તેટલા સારા કામ કરો સારી વાતો કરો તો પણ એ તમને ખોટા જ માનસે.
આ આજ ની સત્ય હકીકત છે પ્રેમ હોય કે દોસ્તી બધા પોતપોતાની જરૂરત મુજબ રાખે છે અહીંયા લાગણી હોય કે સબંધ હોય કે પ્રેમ બધું એક જ પૂરું થાય છે.
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ આ પોસ્ટ જાત અનુભવ ઉપર થી લખેલી છે અને અમુક શબ્દો ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપજો અને જો પોસ્ટ ગમી હોય તો કેહજો.
એ સાહેબ,
માણસ ની ફિતરત માં એક Selfishness હોય છે હમેશા આજ સુધુ દુનિયામાં કોઈ એવું નથી મળિયું કે જે પોતે Selfish ના હોય.એટલે જ્યારે તમે કોઈ ને બહુજ પ્રેમ કરતા હોય ત્યારે તેને તમારી ખરાબ આદત કે ખરાબ કામ પણ સારા લાગે છે.
અને જ્યારે તે જ વ્યક્તિ તમને નફરત કરતી હશે ત્યારે તમે ગમે તેટલું સાચું બોલો ગમે તેટલા સારા કામ કરો સારી વાતો કરો તો પણ એ તમને ખોટા જ માનસે.
આ આજ ની સત્ય હકીકત છે પ્રેમ હોય કે દોસ્તી બધા પોતપોતાની જરૂરત મુજબ રાખે છે અહીંયા લાગણી હોય કે સબંધ હોય કે પ્રેમ બધું એક જ પૂરું થાય છે.
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ આ પોસ્ટ જાત અનુભવ ઉપર થી લખેલી છે અને અમુક શબ્દો ની કોપી કરેલ છે તમારો અભિપ્રાય આપજો અને જો પોસ્ટ ગમી હોય તો કેહજો.
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો