પુરાની યાદે પાર્ટ 17 (થિંગડું).
એ સાહેબ,
જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પ્રેમ ઉપર ખૂબ જ ગર્વ કરીએ છીએ
પણ આપણે ને જ ખબર હોય છે કે એ પ્રેમ ને ટકાવા કેટલી જગ્યા બાંધછોડ અને કેટલી જગ્યા થિંગડા માર્યા હોય છે.
દરેક સાચા પ્રેમ ની પાછળ ગમે તે એક વ્યક્તિ એ આવા સમયસર થિંગડા માર્યા હોય જ છે પણ આટલુ બધું કરવા છતાં,કોઈ આપણ ને મૂકી ને જાય ને ત્યારે 100 ટકા દુઃખ તો થાય જ છે પણ એના થી વધુ પીડા અને આઘાત ત્યારે લાગે જ્યારે,આપણે પાછળ થી ખબર પડે કે આપણે તો ફક્ત મજાક ના સાધન થી વિશેષ કઈ હતા જ નહીં.
લાગણી "ભીના" સબંધો ને જ્યારે સ્વાર્થની દોરી પર સૂકવવામાં આવે છે ત્યારે પ્રેમ નું બાષ્પીભવન થઈ ને સબંધો માં ઉષ્મા ભરું વાતાવરણ ઉડી જાય છે.એટલે ક્યારેક પ્રેમ કે દોસ્તી માં સમયસર થિંગડા મારતા રહેવું જરૂરી છે.
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ કાલે રાતે 1 સહેલી ની વાત માંથી લીધેલી વાત છે ગમે તો તમારો અમુલ્ય અભિપ્રાય કોમેંટમા આપજો.
એ સાહેબ,
જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ પ્રેમ ઉપર ખૂબ જ ગર્વ કરીએ છીએ
પણ આપણે ને જ ખબર હોય છે કે એ પ્રેમ ને ટકાવા કેટલી જગ્યા બાંધછોડ અને કેટલી જગ્યા થિંગડા માર્યા હોય છે.
દરેક સાચા પ્રેમ ની પાછળ ગમે તે એક વ્યક્તિ એ આવા સમયસર થિંગડા માર્યા હોય જ છે પણ આટલુ બધું કરવા છતાં,કોઈ આપણ ને મૂકી ને જાય ને ત્યારે 100 ટકા દુઃખ તો થાય જ છે પણ એના થી વધુ પીડા અને આઘાત ત્યારે લાગે જ્યારે,આપણે પાછળ થી ખબર પડે કે આપણે તો ફક્ત મજાક ના સાધન થી વિશેષ કઈ હતા જ નહીં.
લાગણી "ભીના" સબંધો ને જ્યારે સ્વાર્થની દોરી પર સૂકવવામાં આવે છે ત્યારે પ્રેમ નું બાષ્પીભવન થઈ ને સબંધો માં ઉષ્મા ભરું વાતાવરણ ઉડી જાય છે.એટલે ક્યારેક પ્રેમ કે દોસ્તી માં સમયસર થિંગડા મારતા રહેવું જરૂરી છે.
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો