ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પુરાની યાદે પાર્ટ 38 -દિલ તૂટે એટલે જીદંગી પુરી ?

પુરાની યાદે પાર્ટ 38 (દિલ તૂટે એટલે જીદંગી પુરી?)

એ સાહેબ,
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણી દુનિયા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ છે.જ્યારે એ વ્યક્તિ છોડી ને જાય ત્યારે આપણે પાગલ અને વિચારવાની શક્તિ છોડી દઈએ છીએ.અમુક લોકો તો ડિપ્રેશન માં આવી જાય છે અમુક લોકો તો suiside ની પણ કોશિશ કરે છે.એવા લોકો ને મારો એક જ સવાલ છે શું મરવા થી કે ઉદાસ રેહવાથી તમને એ પાછા મળી જશે.

જે છોડી ને ગયા છે એ જો ક્યારેય પાછા નથી જ આવના જો એ પાછા આવાના હોટ તો એ છોડી ગયા હોત?
એવા વ્યક્તિ સાથે સબંધ રાખી ને તમે તમારો સમય ખૂબ જ વેડફીયો છે તો હવે બસ અને પોતાની મરજી મુજબ જીદંગી જીવો બિન્દાસ.ભૂલી જાવ એને જે તમને ભૂલી ગયા કારણ કે જીંદગી ખૂબ જ નાની છે પોતાના માટે જીવો બીજા માટે નહીં

★★(પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નોંધઃ અભિપ્રાય આપજો અને જો મારી વાત સાથે સેહમત હોય તો તમારો અભિપ્રાય આપજો.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી