પુરાની યાદે પાર્ટ 38 (દિલ તૂટે એટલે જીદંગી પુરી?)
એ સાહેબ,
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણી દુનિયા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ છે.જ્યારે એ વ્યક્તિ છોડી ને જાય ત્યારે આપણે પાગલ અને વિચારવાની શક્તિ છોડી દઈએ છીએ.અમુક લોકો તો ડિપ્રેશન માં આવી જાય છે અમુક લોકો તો suiside ની પણ કોશિશ કરે છે.એવા લોકો ને મારો એક જ સવાલ છે શું મરવા થી કે ઉદાસ રેહવાથી તમને એ પાછા મળી જશે.
જે છોડી ને ગયા છે એ જો ક્યારેય પાછા નથી જ આવના જો એ પાછા આવાના હોટ તો એ છોડી ગયા હોત?
એવા વ્યક્તિ સાથે સબંધ રાખી ને તમે તમારો સમય ખૂબ જ વેડફીયો છે તો હવે બસ અને પોતાની મરજી મુજબ જીદંગી જીવો બિન્દાસ.ભૂલી જાવ એને જે તમને ભૂલી ગયા કારણ કે જીંદગી ખૂબ જ નાની છે પોતાના માટે જીવો બીજા માટે નહીં
★★(પડછાયો)★★ એકલતા નું પંખી
નોંધઃ અભિપ્રાય આપજો અને જો મારી વાત સાથે સેહમત હોય તો તમારો અભિપ્રાય આપજો.
એ સાહેબ,
આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણી દુનિયા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ છે.જ્યારે એ વ્યક્તિ છોડી ને જાય ત્યારે આપણે પાગલ અને વિચારવાની શક્તિ છોડી દઈએ છીએ.અમુક લોકો તો ડિપ્રેશન માં આવી જાય છે અમુક લોકો તો suiside ની પણ કોશિશ કરે છે.એવા લોકો ને મારો એક જ સવાલ છે શું મરવા થી કે ઉદાસ રેહવાથી તમને એ પાછા મળી જશે.
જે છોડી ને ગયા છે એ જો ક્યારેય પાછા નથી જ આવના જો એ પાછા આવાના હોટ તો એ છોડી ગયા હોત?
એવા વ્યક્તિ સાથે સબંધ રાખી ને તમે તમારો સમય ખૂબ જ વેડફીયો છે તો હવે બસ અને પોતાની મરજી મુજબ જીદંગી જીવો બિન્દાસ.ભૂલી જાવ એને જે તમને ભૂલી ગયા કારણ કે જીંદગી ખૂબ જ નાની છે પોતાના માટે જીવો બીજા માટે નહીં
★★(પડછાયો)★★ એકલતા નું પંખી
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો