પુરાની યાદે પાર્ટ 41
એ સાહેબ
જ્યારે આપણે પ્રેમ માં હોય અને આપણું સામે વાળું પાત્ર કોક બીજા ની વાત સાંભળી ને આપણે ને જયારે રેલનશીપ ખતમ કરે ત્યારે એક જ વાત યાદ રાખજો.જ્યારે આપણાં પોતાના જ આપણી સાચી વાત પર વિશ્વાસ ના કરી બીજા ની ખોટી વાત માં ને સ્વીકારે અને વિના વાંકે આપણે સાંભળવું પડે.
ત્યારે જે ગુસ્સો અને મગજ માં વિચાર ના વાવાઝોડા ઉભા થયા હોય એને કાબુમાં રાખવા ખૂબ જ મુશ્કેલ છે
પણ છેલ્લે એમ વિચારી ને શાંત થઈ જવું કે ભગવાન રામ પણ બીજાની વાત માની ને સીતા માતા ને અયોધ્યા બહાર કાઢ્યા હતા.
તો આપણી આ સમાજ શુ ગણતરી માં લે એટલે દુનિયા નું કામ છે પ્રેમ કે દોસ્તી માં એક બીજા કેમ અલગ થાય એ જોવાની આ દુનિયા ના લોકો ને ટેવ છે તો આપણે આપણી મસ્તી માં જીવીએ
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
નોંધઃ અભિપ્રાય આપવાનું ચુકતા નહિ મિત્રો તમારા અભિપ્રાય આગળ ના પાર્ટ માટે ઉપયોગી થાય છે.
એ સાહેબ
જ્યારે આપણે પ્રેમ માં હોય અને આપણું સામે વાળું પાત્ર કોક બીજા ની વાત સાંભળી ને આપણે ને જયારે રેલનશીપ ખતમ કરે ત્યારે એક જ વાત યાદ રાખજો.જ્યારે આપણાં પોતાના જ આપણી સાચી વાત પર વિશ્વાસ ના કરી બીજા ની ખોટી વાત માં ને સ્વીકારે અને વિના વાંકે આપણે સાંભળવું પડે.
ત્યારે જે ગુસ્સો અને મગજ માં વિચાર ના વાવાઝોડા ઉભા થયા હોય એને કાબુમાં રાખવા ખૂબ જ મુશ્કેલ છે
પણ છેલ્લે એમ વિચારી ને શાંત થઈ જવું કે ભગવાન રામ પણ બીજાની વાત માની ને સીતા માતા ને અયોધ્યા બહાર કાઢ્યા હતા.
તો આપણી આ સમાજ શુ ગણતરી માં લે એટલે દુનિયા નું કામ છે પ્રેમ કે દોસ્તી માં એક બીજા કેમ અલગ થાય એ જોવાની આ દુનિયા ના લોકો ને ટેવ છે તો આપણે આપણી મસ્તી માં જીવીએ
★★【પડછાયો】★★ એકલતા નું પંખી
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો