જાણો છો કેમ લોકો કહે છે પ્રેમ આંધળો છે? (Yes Love is blind )
કહેવાય છે કે પ્રેમ દિલમાં વસે છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આ તો કેમિકલ લોચો છે. અને તેને કારણે જ પ્રેમ થાય છે.
શોધકર્તાઓનું માનવું છે કે, જ્યારે બે લોકો એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે તે સમયે તેમના મગજમાં એડ્રોનિલ જેવું ન્યૂરોકેમિકલનો સ્ત્રાવ થાય છે.
દિલમાં પણ કંઈક અલગ આગ લાગે છે. સાથે જ ફેનિલથાઈલામાઈન કેમિકલ ઝડપથી નર્વ્સની વચ્ચે વહેવા લાગે છે.
નોરપાઈનફિરાઈન એડ્રેનિલાઈનનો સ્ત્રાવ વધવાથી હ્રદયની ગતી તેજ થઈ જાય છે. આ આકર્ષણ જગાવે છે. તેનાથી પ્રેમીઓ વચ્ચે વધુ ઉર્જા જોવા મળે છે.
True Love Never End...
કહેવાય છે કે પ્રેમ દિલમાં વસે છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આ તો કેમિકલ લોચો છે. અને તેને કારણે જ પ્રેમ થાય છે.
શોધકર્તાઓનું માનવું છે કે, જ્યારે બે લોકો એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે તે સમયે તેમના મગજમાં એડ્રોનિલ જેવું ન્યૂરોકેમિકલનો સ્ત્રાવ થાય છે.
દિલમાં પણ કંઈક અલગ આગ લાગે છે. સાથે જ ફેનિલથાઈલામાઈન કેમિકલ ઝડપથી નર્વ્સની વચ્ચે વહેવા લાગે છે.
નોરપાઈનફિરાઈન એડ્રેનિલાઈનનો સ્ત્રાવ વધવાથી હ્રદયની ગતી તેજ થઈ જાય છે. આ આકર્ષણ જગાવે છે. તેનાથી પ્રેમીઓ વચ્ચે વધુ ઉર્જા જોવા મળે છે.
True Love Never End...
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો