ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

સોમવાર, 18 માર્ચ, 2019

જાણો છો કેમ લોકો કહે છે પ્રેમ આંધળો છે? (Yes Love is blind )

જાણો છો કેમ લોકો કહે છે પ્રેમ આંધળો છે? (Yes Love is blind )
કહેવાય છે કે પ્રેમ દિલમાં વસે છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આ તો કેમિકલ લોચો છે. અને તેને કારણે જ પ્રેમ થાય છે.
શોધકર્તાઓનું માનવું છે કે, જ્યારે બે લોકો એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે તે સમયે તેમના મગજમાં એડ્રોનિલ જેવું ન્યૂરોકેમિકલનો સ્ત્રાવ થાય છે.
દિલમાં પણ કંઈક અલગ આગ લાગે છે. સાથે જ ફેનિલથાઈલામાઈન કેમિકલ ઝડપથી નર્વ્સની વચ્ચે વહેવા લાગે છે.
નોરપાઈનફિરાઈન એડ્રેનિલાઈનનો સ્ત્રાવ વધવાથી હ્રદયની ગતી તેજ થઈ જાય છે. આ આકર્ષણ જગાવે છે. તેનાથી પ્રેમીઓ વચ્ચે વધુ ઉર્જા જોવા મળે છે.
True Love Never End...

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી